Kala Pani

· Gurjar Prakashan
৪.৭
২৭ টা পৰ্যালোচনা
ইবুক
100
পৃষ্ঠা
যোগ্য
মূল্যাংকন আৰু পৰ্যালোচনা সত্যাপন কৰা হোৱা নাই  অধিক জানক

এই ইবুকখনৰ বিষয়ে

ભારતમાં અંગ્રેજી રાજ્ય આવ્યું તે પહેલાં બહુ થોડા કાયદા હતા અને તરત જ સજા થઈ જતી, જેમાં કેટલીક અતિક્રૂર પણ હતી. ત્યારે વકીલો ન હતા અને ચઢતી-ઊતરતી કોર્ટો પણ ન હતી, તેથી ન્યાય થાય કે અન્યાય, ભોગવી જ લેવાનો રહેતો. ત્યારે અપરાધો ઘણા ઓછા થતા. પ્રજા ધાર્મિક હતી અને ધર્મ તથા ઈશ્વરથી ડરનારી હતી. જોકે ભારતમાં અસંખ્ય જાતિઓ હોવાથી અને સૌનું અલગ-અલગ વ્યક્તિત્વ હોવાથી કેટલીક જાતિઓને અપરાધી જાતિની કક્ષામાં મૂકવામાં આવતી, તો કેટલીક જાતિઓ અપરાધ કરે જ નહીં તેવી કક્ષામાં પણ મુકાતી, પણ અંગ્રેજી કાયદા ન્યાયના મંદિરમાં કોઈની સાથે કશો જાતિભેદ સ્વીકારતા નથી. અપરાધી બધા સરખા જ ગણાય, તેથી સજા પણ સૌને સરખી થાય. શિયળ વેચવાનો ધંધો કરનારી સ્ત્રી ઉપર બળાત્કાર થયો હોય કે શિયળને જ જીવનનું સર્વસ્વ માનનારી કોઈ પવિત્ર પતિવ્રતા ઉપર બળાત્કાર થયો હોય, ન્યાયમંદિરમાં બંને એકસરખા જ ગણાય. આવી કેટલીક વિડંબનાઓ પણ થતી રહે છે. સંપૂર્ણ શુદ્ધ અને અચૂક ન્યાય અતિ દુર્લભ કહેવાય. બધી કમજોરીઓ અને ત્રુટીઓ હોવા છતાં પણ ન્યાયતંત્ર ચાલતું રહે છે. અંગ્રેજોના સમયમાં એક નવી સજાનો ઉમેરો થયો. તે સજા હતી ‘કાલા- ત્યાં “કાલાપાની”ની વ્યવસ્થા કરી.

মূল্যাংকন আৰু পৰ্যালোচনাসমূহ

৪.৭
২৭ টা পৰ্যালোচনা

লিখকৰ বিষয়ে

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી. તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

এই ইবুকখনক মূল্যাংকন কৰক

আমাক আপোনাৰ মতামত জনাওক।

পঢ়াৰ নির্দেশাৱলী

স্মাৰ্টফ’ন আৰু টেবলেট
Android আৰু iPad/iPhoneৰ বাবে Google Play Books এপটো ইনষ্টল কৰক। ই স্বয়ংক্রিয়ভাৱে আপোনাৰ একাউণ্টৰ সৈতে ছিংক হয় আৰু আপুনি য'তে নাথাকক ত'তেই কোনো অডিঅ'বুক অনলাইন বা অফলাইনত শুনিবলৈ সুবিধা দিয়ে।
লেপটপ আৰু কম্পিউটাৰ
আপুনি কম্পিউটাৰৰ ৱেব ব্রাউজাৰ ব্যৱহাৰ কৰি Google Playত কিনা অডিঅ'বুকসমূহ শুনিব পাৰে।
ই-ৰীডাৰ আৰু অন্য ডিভাইচ
Kobo eReadersৰ দৰে ই-চিয়াঁহীৰ ডিভাইচসমূহত পঢ়িবলৈ, আপুনি এটা ফাইল ডাউনল’ড কৰি সেইটো আপোনাৰ ডিভাইচলৈ স্থানান্তৰণ কৰিব লাগিব। সমৰ্থিত ই-ৰিডাৰলৈ ফাইলটো কেনেকৈ স্থানান্তৰ কৰিব জানিবলৈ সহায় কেন্দ্ৰত থকা সবিশেষ নিৰ্দেশাৱলী চাওক।